Abtak Media Google News

આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામ ખાતે ગુજરાત રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ હસ્તે સમાપન કરવામાં આવ્યું.

Advertisement

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે “ ગુજરાત સરકારે પીવાના પાણી, રસ્તા તેમજ આરોગ્ય ની ચિંતા કરી છે ત્યારે આ સુજલામ સુફલામ જળ અભિયાન ની યોજના થી સિંચાઈ તથા પીવાના પાણીની  સમસ્યા હલ થશે તેમજ આવનારા દિવસો મા ખેડૂતોને કૃષિ આવકમાં વધારો થશે”.

આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, માજી મંત્રી કિરીટસિંહ રાણા, માજી. ધારાસભ્ય વર્ષાબેનદોશી,ઉપસ્થિત રહ્યા હતા.

આ જળ અભિયાન સમાપન માં મોટી સંખ્યામાં લોકો ની હાજરી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.