Abtak Media Google News

નારીરત્ન ગ્રુપની બહેનો તાજેતરમાં ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીની મુલાકાતે ગયા હતા. જેમાં લાઠ ગામનાં સરપંચ રસ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ દિકરીને જન્મનાં વધામણા ‚રૂપે ૧૧૧૧ની જાહેરાત કરેલ છે તે સાંભળીને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા તેમજ શુભેચ્છા મુલાકાત વખતે બહેનોને ગૃહ ઉધોગ માટે અને બહેનોને મળતી આર્થિક સહાયનાં કાયદા સરળ બને એવી જોગવાઈ કરવામાં આવે તેવી રજુઆત કરતાં રાજયપાલે દરેક બહેનોની રજુઆત શાંતીથી સાંભળી બનતી મદદ કરવા તત્પરતા દાખવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.