નારીરત્ન ગ્રુપની બહેનો તાજેતરમાં ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીની મુલાકાતે ગયા હતા. જેમાં લાઠ ગામનાં સરપંચ રસ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ દિકરીને જન્મનાં વધામણા રૂપે ૧૧૧૧ની જાહેરાત કરેલ છે તે સાંભળીને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા તેમજ શુભેચ્છા મુલાકાત વખતે બહેનોને ગૃહ ઉધોગ માટે અને બહેનોને મળતી આર્થિક સહાયનાં કાયદા સરળ બને એવી જોગવાઈ કરવામાં આવે તેવી રજુઆત કરતાં રાજયપાલે દરેક બહેનોની રજુઆત શાંતીથી સાંભળી બનતી મદદ કરવા તત્પરતા દાખવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ