Abtak Media Google News

ગોડાઉનમાં રખાયેલી ૨૯૨૫ પૈકી ૪૫૦ ગુણી પલળી ગઇ: રૂ સાત લાખની નુકશાનીનો અંદાજ

માણાવદર ના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભાડે રાખેલા ગોડાઉન મા પાણી ધુસતા લાખો ની મગફળી પલળી ગઈ છે. જયંતિલાલ પ્રાગજી નામના ગોડાઉન મા ૨૯૨૫ માંડવી ની બારીઓ રાખવામા આવી હતી  બે બે ફુટ પાણી ગોડાઉન મા ભરાતા નીચેની તમામ મગફળી નો જથ્થો પળલેલ હોય તેવુ ગોડાઉન ના મેનેજર જણાવેલ  છે.

માણાવદર મા અસલમડેમ ના પાણી સરકારે ટેકાના ભાવ થી ખરીદેલી  મગફળી પર ફળી વળ્યા છે. મગફળીની ૪૫૦ બોરી પલળી જતા  ૭ થી ૮ લાખ રુપીયાની નુકશાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અંદાજે ૨ ગાડી જેટલો મગફળી નો  જથ્થો પલળી ગયેલ હોય તેવુ ત્યાં ના હોદેદાર જણાવેલ છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.