ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યએ તાજેતરમાં ગાંધીજીના બાલ્યકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી. રાજયપાલશ્રી કબા ગાંધીના ડેલાની મુલાકાત દરમ્યાન રાજકોટનાં મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયા, મનસુખભાઇ જોષી તથા મંત્રી અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉ૫સ્થિત રહેલ હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત