ગુજરાત પેટ્રોલ ફેડરેશનના હોદ્દેદારોની મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાતમાં ગુજરાત પેટ્રોલપંપ ફેડરેશનના ગુજરાતના અગ્રણી, આગેવાનો જેમાં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, સેક્રેટરી દીમંતભાઈ ઘેલાણી, દ્વારકા જિલ્લા પેટ્રોલપંપ એશોસીએશન પ્રમુખ મનસુખભાઈ બારાઈ તથા અન્ય જિલ્લા પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત સરકારે ગુજરાતમાં ૩૦૦ કરતા વધુ સીએનજી પંપ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી છે તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો અને હાલમાં પડી રહેલ કેટલીક તકલીફો બદલ તેમને માહિતગાર કરી મદદની માંગણી કરી હતી. અહીં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે મનસુખભાઈ બારાઈની ઓળખાણ આપતા તેઓએ પોતાની જુની યાદો તાજા કરી હતી અને મનસુખભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે કરેલા કામને બિરદાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ