ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી છે અને તે અંગે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે કોવિડ-૧૯ વાઈરસ સામેની લડતમાં પીએમ કેર્સમાં પોતાના તરફથી ૧ લાખનું દાબ કર્યું હતું . મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વ ની છાપ છોડી છે . આ દાન કરીને એકવાર સિંદ્ધ કર્યું છે કે તે પોતે ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે. મલ્હારે ૨૦ હજારનું દાન મુંબઈની થીએટર ઈન્ડસ્ટ્રી માં કામ કરનારા દાંડિયા કામદારો માટે તેમજ ૨૦ હજાર અમદાવાદ ની ગુજરાતી ઈન્ડસ્ટ્રી માં કામ કરતા દાંડિયા કામદારોને પણ આપ્યા છે .અને ૨૫૦૦૦ની કિટ સ્પોટબોય્ઝ માટે અને ૫૦૦૦ ની રકમ સ્ટ્રે ડ્રોગ્ઝ માટે પણ આપી છે.
Trending
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ
- ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર રિલીઝ, બોબી દેઓલ ખતરનાક રોલમાં દેખાયો
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા
- સુરત :છેતરપિંડી કરનાર આરોપી ચેન્નાઈથી ઝડપાયો
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય