Abtak Media Google News

શ્રાવક-શ્રાવિકાઓએ મહારાજ સાહેબ અને પૂ. મહાસતીજીના દર્શન લાભ લીધો

રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળા – ઓમાનવાળા ઉપાશ્રય ના આંગણે તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી ઠાણા બિરાજમાન છે તેથી જીવો અને જીતો તથા શ્રમણ આરોગ્યમના પ્રણેતા પ્રવચન પ્રભાવક ગુરૂભગવંત પૂ. નયપદ્મસાગરજી મહારાજ સાહેબ એવમ વિદુષી આર્યા સાધ્વી મયણાશ્રીજી મ઼ એ વહેલી સવારે  રોયલપાર્ક ઉપાશ્રયમાં પધારી  પગલા કરેલ હતા.

Advertisement

ટ્રસ્ટી અશોકભાઈ મોદી, બિપીનભાઈ પારેખ, દિલીપભાઈ મહેતા તથા ચંદ્રપ્રભુ જૈન સંઘના મયુરભાઈ શાહ, સદર ઉપાશ્રયના પ્રમુખ કિશોરભાઈ દોશી વિ. ઉપસ્થિત રહેલ હતા તેમજ શ્રાવક-શ્રાવિકાઓએ પૂ. મહારાજ સાહેબ એવમ પૂ. મહાસતીજી ના દર્શન નો લાભ લીધેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.