Abtak Media Google News

સોનાના ઘરેણાં ખરીદવાવાળાઓ માટે સરકાર ટૂંક સમયમાં એક નિર્ણય લઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ટૂંક સમયમાં સોનાનાં આભૂષણો અને કિંમતી ધાતુઓ પર હોલમાર્કિંગ અનિર્વાય કરવા જઈ રહી છે. વર્તમાન સમયમાં હોલમાર્કિંગ સ્વૈચ્છીક હતું એટલે કે જવેલર્સની ઈચ્છા પર નિર્ભર કરતુ હતું કે તે હોલમાર્કિંગ જવેલરી વેચે કે નહીં. આ ઉપરાંત અમુક જવેલર્સ ગ્રાહકોની માંગને કારણે હોલમાર્કિંગ જવેલરી વેચે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.