Abtak Media Google News

રિલાયન્સ રિટેલ પોતાના 4જી ફીટર ફોન જિયોફોનની બુકિંગનું બીજું ચરણ દીવાળી બાદ શરૂ થશે.   રિલાયન્સ રિટેલના ચેનલ પાર્ટનરે આ જાણકારી આપતા કહ્યું હતું કે જિયોફોનનું બુકિંગનું બીજું ચરણ દીવાળી બાદ શરૂ થશે.  આ ઓક્ટોબરના અંતમાં તથા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શરૂ થઈ શકે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે  જિયોફોનનું બુકિંગ 24 ઓગસ્ટે શરૂ કરવામાં આવ્યું હતું અને જાણકારોના પ્રમાણે પ્રથમ ત્રણ દિવસમાં જ

લગભગ 60 લાખ લોકોને 500 રૂપિયાનું ચૂકવણું કરીને  પ્રીબુકિંગ કરાવ્યું હતું.  કંપનીના અનુસાર જિયોફોનની પ્રભાવી કિંમત શૂન્ય હશે. પરંતુ તેને ખરીદવા માટે  1500 રૂપિયાની જમાનત રાશિ આપવી પડશે.   બાદમાં તે રકમ  રિફંડ કરવામાં આવશે. પ્રી બુકિંગ બાદ તેન ખરીદશો તો  1,000 રૂપિયા આપવા પડશે. જોકે  કંપની  1,500 રૂપિયાની સિક્યોરિચી ડિપોઝિટ જણાવવામાં આવી રહી છે.

જેને ત્રણ વર્ષ બાદ ફોન પરત આપીને લઈ શકો છો. જોકે સત્તાવાર  રીતે તેમા કોઈ સ્પેસિફિકેશન્સ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.