Abtak Media Google News

ગાંધીનગર ન્યુઝ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઇ રહ્ય હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંત એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતા તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અમિતભ શાહના મોટા બહેન રાજેશ્વરીબેન શાહનું આજે નિધન થયું છે. અમિત શાહ આજે સવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસ ડેરીના ‘સહકાર થી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. ગુજરાતમાં શાહની અન્ય નિર્ધારિત મુલાકાતો અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમિત શાહના નજીકના મિત્ર અને સહકારી નેતા અજય પટેલે આ ફંકશનના સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે અમિતભાઈ આ ફકશનમાં હાજરી આપવાના હતા, પરંતુ અમિતભાઈના મોટા બહેન રાજુબેનના દુઃખદ અવસાનને કારણે તેઓ આવી શકયા નથી.રાજેશ્વરી બહેન, જેઓ લાંબા સમયથી બીમાર હતા. અમિત શાહના મોટા બહેનને કાર્યક્રમમાં હાજ હાજર રહેલા તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળીને પાળીને  શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.