Abtak Media Google News

દુંદાળા દેવ ગણેશજીનું પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્થાપન કર્યા બાદ ગઇકાલે પોલીસ પરિવાર દ્વારા મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મહા આરતીમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુ. કમિશર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુ. કમિશનર એ.આર.સિંહ, આશિષકુમાર, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ઝોન-1 ડીસીપી પ્રવિણકુમાર મીણા, ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસીયા, પીજીવીસીએલના વરૂણકુમાર બરનવાલ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા અને જે.વી.ધોળા સહિતના અધિકારીઓ મહા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.