Abtak Media Google News

લાઠી જેન શાશન દિવાકર રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮ માં જન્મ દીને પર્વગૃહ  લાઠી શહેરમાં અનેરો ઉત્સાહ માનવતા મહોત્સવ સમારોહ યોજાયો હતો.

રાજકોટ સ્થિત વર્ષાવાસ નિવાસ કરતા નમ્રમુનિ મહારાજ ના જન્મ દીને અનેક પ્રકાર ના પરર્મા કાર્યો ની તૈયારી કરતા શહેરી જનો રાજકોટના અર્હમ સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જીવદયા પરોપકાર સહિત પ્રકૃતિ ના દરેક જીવાત્માના કલ્યાણનો સંદેશ આપતા કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું સરકારી સ્કૂલોના વિર્દ્યાથીઓને ભોજન હજારોની સંખ્યામાં ચકલીના માળા ઓ નું વિતરણ સહિત અનેકો જીવદયા માટેના કાર્યો થશે રાષ્ટ્રીય સંત જેન શાશન પ્રભાવક પૂ નમ્રમુનિ મહારાજ સાહેબ ના લાઠી શહેર ના પૂર્વાગૃહ નિવાસી ગૌરવ અનુભવતા લાઠી શહેર માં ૪૮ માં જન્મ દીને માનવતા મહોત્સવ નું સુંદર આયોજન કરાયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.