Abtak Media Google News

સમાજના અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવ્યું

શિવધામ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા શિવ ઉત્સવમાં આગામી શનિવારે સાંજે ૬ કલાકે નાઈ વાળંદ સમાજ ભગવાન શિવની મહાઆરતી કરશે આ સાથે સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.અબતકની શુભેચ્છા મુલાકાતમાં પધારેલા નાઈ વાળંદ સમાજના અગ્રણીઓ કિશોરભાઈ ધામેલીયા, જયોત્સનાબેન ભટ્ટી, કાંતીભાઈ ભટ્ટી, કિશોરભાઈ ધામેલીયા, નિલેશભાઈ ગોહેલ, ગીરધરભાઈ બગથરીયા, રાજુભાઈ વાજા, બળદેવ સોલંકી, ચીરાગ પોપટાણી, લલીત પરમાર, જયોત્સનાબેન ભટ્ટી, હંસાબેન ધામેલીયા જયનાબેન પરમાર, ડિમ્પલબેન પોપટાણી, અને રેખાબેન વાજાએ જ્ઞાતિજનોને સહ પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.