Abtak Media Google News

ચેમ્પ્યિંસ ટ્રોફી મા ભારત અને પાકિસ્તાન વચે 4 JUNE વાડા મેચ માટે થોડાક દિવસો બાકી રહ્યા છે.આમા બને ટીમ ના ભૂત્પુર્વ ખેલાડીઓ વચે આ મેચ ,માટે જુબાની જંગ ચાલુ છે.આ જુબાની જંગ મા પાકિસ્તાન ના ભૂત્પુર્વ કેપ્ટન વકાર યુનુસ એ પણ ભાગ લિધો.

Advertisement

વિરાટે એ ચેમ્પ્યિંસ ટ્રોફી માટે ઇંગ્લૈંડ રવાના થતાં પેલા વિરાટે કહ્યું કે ‘આ મેચ અમારા માટે બીજા મેચ જેવોજ છે.’ વિરાટ ના આ બયાન પર વકાર યુનુસ એ કહ્યું કે ભારત ના ખેલાડીઓ આ મેચ મા દબાવ મેહસૂસ કરસે.2015 ના વિશ્વકપ મા ઇંગ્લૈંડ મા થઈ ભીડ્ન્ત પછી  બને ટીમ પેહલી વાર એક બિજા સામે રમસે આ કારણે બને ટીમ ના ખેલાડીઓ પર દબાવ રેહશે.

વકાર યુનુસ એ કહ્યું કે ‘ બને ટીમ ના ખેલાડીઓ ઉપર આ મેચ માટે સખદ દબાવ રેહશે.’ પોતાના ભારત સામે ના બધા મેચ ને યાદ કરીને વકાર યુનુસ એ કહ્યું કે ‘ દર્શકો આવા મેચ જે 2 થી 3 વરસ પછી થતાં હોઈ છે એની માટે ભારે ઉત્સુક હોઈ છે આ કારણે બને ટીમ ના ખેલાડીઓ પર ભારે દબાવ રેસે.’

54450542Ea6D61

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.