વિશ્વ ભરમાં કોરોના વાયરસ ને કારણે આર્થિક મંદી નો સામનો સૌવ કોઈ કરી રહ્યા છે ત્યારે હાલ ધંધા રોજગાર માં તેમજ બ્રહ્મણીયું કરતા પંડિતો પણ આર્થિક તંગ સ્થિતિ નો સામનો કરી રહ્યા છે ત્યારે ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડ નું કામ કરતા ૪૦ ટકા હાથે વિકલાંગ આશીષ પંડયા નો પરિવાર છેલ્લા ઘણાં સમયથી લોક ડાઉન ને કારણે આર્થિક પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હોય, એક તરફ કર્મકાંડ નો વ્યવસાય ઠપ થતા ઘરપરિવાર નું ગુજરાન ચલાવા પોતે આત્મનિર્ભય બનવા માટે બટેટા ની રેંકડી ની ફેરી કરી ને રોજગાર મેળવી રહ્યા છે. વિકલાંગ વિપ્ર યુવાને એક અનોખી પહેલ કરીને ઘરે બેસવા કરતા અને કોઈ ની કે સરકાર ના લાભ ની આશા રાખીને બેસવા કરતા જાત મહેનત જીંદાબાદ નો ઉપદેશ અપનાવીને બટેટા ની રેંકડીની ફેરી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ