Abtak Media Google News

વડોદરા સ્તિ પાવધામ ખાતે હાલ નમ્રમુની મ.સા.બિરાજમાન છે. રાજકોટ જૈનમ ગ્રુપની કોર કમિટીની ટીમ સર્વે શ્રી ત‚ણભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, જીતુભાઈ ઉદાણી, જયેશભાઈ વસા, ભીમભાઈ નિલેશભાઈ ભાલાણી, સેજલબેન કોઠારી, નિલેશભાઈ કામદાર, ચિરાગભાઈ દોશી, મેહુલભાઈ દામાણી, અમીશભાઈ દેસાઈ અને જયેશભાઈ મહેતાએ તેઓના દર્શનનો લાભ લીધો હતો. સો સા મહાવીર સ્વામી જન્મ જયંતિ મહોત્સવમાં સહકાર આપવા બદલ નમ્રમુની મ.સા.નો આભાર માન્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.