Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળને અઢી વર્ષ પુરા થતા જ સર્ચ કમીટીની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ તેના અનુસંધાને આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને એકેડમીક કાઉન્સીલની જોઈન્ટ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં સર્ચ કમીટીના એક સભ્યની નિયુક્તિ કરવામાં આવશે.ત્યારબાદ જે.બી.વી.સી. બોર્ડની બેઠક મળશે અને જેમાં સર્ચ કમીટીના બીજા મેમ્બરની બેઠક કરવામાં આવશે અને રાજયપાલ દ્વારા સર્ચ કમીટીના ત્રીજા સભ્યની પણ નિમણૂંક કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.