સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળને અઢી વર્ષ પુરા થતા જ સર્ચ કમીટીની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ તેના અનુસંધાને આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને એકેડમીક કાઉન્સીલની જોઈન્ટ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં સર્ચ કમીટીના એક સભ્યની નિયુક્તિ કરવામાં આવશે.ત્યારબાદ જે.બી.વી.સી. બોર્ડની બેઠક મળશે અને જેમાં સર્ચ કમીટીના બીજા મેમ્બરની બેઠક કરવામાં આવશે અને રાજયપાલ દ્વારા સર્ચ કમીટીના ત્રીજા સભ્યની પણ નિમણૂંક કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ