Abtak Media Google News

રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.

Advertisement

માર્કેટમાં મગફળીના ભાવ ઓછા હોવાથી ખેડુતોને રાહત થાય તે માટે રાજય સરકારના સંવેદનપૂર્ણ નિર્ણય અંતર્ગત મગફળીની ખરીદી ૨૦ કિલોના ૧૦૦૦ના ભાવે કરવામાં આવી રહી છે.

કેશોદ ખાતે મગફળીની ગુણવતાનું ગ્રેડિંગ તથા ખેડુતોને અપાતી પાવતી વિગેરે કાર્યવાહીનું સ્થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી કેશોદ રેખાબા સરવૈયાએ કર્યું હતું. ખેડુતોની વિવિધ વ્યવસ્થા અંગે સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.