Abtak Media Google News

તા.ર૪ ફેબ્રુઆરીને શનિવારના રોજ એમ.જે. માલાણી શૈક્ષણિક સંકુલમાં ધો. ૧૦ અને ૧રની વિઘાર્થીનીઓ બોર્ડની પરીક્ષાને અનુસંઘને પ્રેરણાત્મક વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ડી.એન. પટેલ (આઇપીએસ) (નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ) ચૈતન્ય એસ.અંજારીયા (આઇ.આર.એસ) (એડીશ્નલ કમીશ્નર ઓફ ઇન્કમ ટેકસ રાજકોટ) તેમજ કેતનભાઇ વ્યાસ (એડમીશન જે.કે.શાહ કોચીંગ કલાસ) અને વિપુલભાઇ ગેડીયા (નેશનલ ફેકલ્ડી જે.કે. કોચીંગ કલાસ) ઉ૫સ્થિત રહો વિઘાર્થીનીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કરેલ હતા આ તમામ કાર્યક્રમ એમ.જે. માલાણી સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઇ ગઢીયા ના માગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને વાચા આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.