તા.ર૪ ફેબ્રુઆરીને શનિવારના રોજ એમ.જે. માલાણી શૈક્ષણિક સંકુલમાં ધો. ૧૦ અને ૧રની વિઘાર્થીનીઓ બોર્ડની પરીક્ષાને અનુસંઘને પ્રેરણાત્મક વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ડી.એન. પટેલ (આઇપીએસ) (નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ) ચૈતન્ય એસ.અંજારીયા (આઇ.આર.એસ) (એડીશ્નલ કમીશ્નર ઓફ ઇન્કમ ટેકસ રાજકોટ) તેમજ કેતનભાઇ વ્યાસ (એડમીશન જે.કે.શાહ કોચીંગ કલાસ) અને વિપુલભાઇ ગેડીયા (નેશનલ ફેકલ્ડી જે.કે. કોચીંગ કલાસ) ઉ૫સ્થિત રહો વિઘાર્થીનીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કરેલ હતા આ તમામ કાર્યક્રમ એમ.જે. માલાણી સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઇ ગઢીયા ના માગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને વાચા આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત