Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં આજ રોજ મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૩૯ જવાનોને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં ૭ જવાનોના મોત થયા છે.

Advertisement

Whatsapp Image 2022 08 16 At 12.50.00 Pm

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થઈ છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા.

Untitled 1 Recovered 23

બસમાં 37 જવાન ભારત-તિબ્બટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.