લોધીકા તાલુકાના છાપરાથી દેવગામ જતો જુનો રસ્તો જે જર્જરીત હાલત હતો અને આ રસ્તેથી જતા ખેડુતો ગ્રામજનો રાહદારી મુશ્કેલી પડતી હતી જેની રજુઆત રાજકોટ ગ્રામ્ય–૭૧ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આ રસ્તાને નોનપ્લાન કોઝવે રસ્તાની અંદાજીત ૩ કિલોમીટર અને ર૦ લાખ જેવી રકમથી બનાવવાની મજુરી મળતા દેવગામ ના ખેડુતો તેમજ સરપંચ વિશાલભાઇ ફાગલીયા દ્વારા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર