પુરૂષોત્તમ માસના પવિત્ર વેલામાં સોમવારે રામકથા વચારા મોરારી બાપુ વૃંદાવન ધામમાં આવ્યા અને ઠાકુરજીના દર્શન કર્યા. આ સમય દરમિયાન મોરારી બાપુજી સાથે યોગગુરુ સ્વામી રામદેવ બાબા અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતી પણ હાજર રહ્યા હતાં. કર્ષિણી ગુરુ શરણાનંદજી મહારાજ અને ગીતામનિશી સ્વામી જ્ઞાનાનંદજી પણ ઠાકુરજીના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હતા. બાપુ દર્શન કર્યા બાદ બપોરે વૃંદાવનથી રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં બાપુ દ્વારા ૮૪૯મી રામ કથાનું આયોજન ગિરનાર પર્વત પર તા.૧૭મીથી થશે અને આ કથા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને શ્રોતાઓ વિના યોજવામાં આવશે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત