Abtak Media Google News

આજ સોમવારે સૌરાષ્ટ્રમાં ઘણી જ્ગ્યા પર વાતાવરણ બદલાતું જોવા મળ્યું. જેમાં દ્વારકા, જામજોધપુર, મોરબી,વાંકાનેર વગેરે જ્ગ્યા પર વાતાવરણ બદલાતું જોવા મળ્યું.

જાણકારી મુજબ આજે સાંજે મોરબીના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો. આજે પોષી પૂનમના દિવસે જગતમંદિર દ્વારકામાં ભાવિકોની ભારે ઉમટી હતી. અને વરસાદને લીધે લોકોમાં ભાગદોડ થઈ હતી.

વરસાદી ઝાપટાના પગલે અમુક વિસ્તારોમાં થોડીવાર માટે વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.