Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»કાલસર્પ દોષને દૂર કરવાનો દિવસ એટલે નાગ પંચમી
Dharmik News

કાલસર્પ દોષને દૂર કરવાનો દિવસ એટલે નાગ પંચમી

Nag Panchami is the day to remove Kalasarpa dosh
By Abtak Media04/09/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

 નાગ પંચમીનો અનોખો મહિમા

નાગપંચમી ક્યારે ઉજવવામાં આવે છે ?

દર વર્ષે આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના દિવસે સાપ (સર્પ દેવીઓ) ની પૂજા કરવાનુ વિધાન છે.

નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે ?

નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.પૌરાણિક સમયથી સાપની દેવતાની જેમ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી સાપ કરડવાનો ભય દૂર થાય છે. નાગ દેવતા પણ ભગવાન ભોલેનાથના ગળામાં વીંટળાયેલા છે. ધાર્મિક માન્યતા અનુસાર, નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ભક્તોને આશીર્વાદ મળે છે અને અન્ય ઘણા શુભ ફળ મળે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગદેવની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. સાપનો ડર અને સાપના ડંખથી છૂટકારો મેળવવા માટે નાગ પંચમી પર કાલસર્પ યોગની પૂજા પણ કરવામાં આવે છે.

ALSO READ  આજે ‘બાપ્પા’ના વધામણા ગણેશોત્સવનો શુભારંભ

નાગ પંચમીનુ મહત્વ

એવું કહેવામાં આવે છે કે નાગ પંચમીની પૂજાનો સંબંધ ધન સંપત્તિ સાથે જોડાયેલ  છે. ખરેખર શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નાગ દેવ ગુપ્ત સંપત્તિનું રક્ષણ કરે છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવાથી પણ જીવનમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે.

આ દિવસે ઇચ્છિત  ફળ મળે છે. જો કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેણે આ દોષથી બચવા માટે નાગ પંચમીનુ વ્રત અવશ્ય કરવુ જોઈએ.

 

નાગપંચમીના દિવસે આ આઠ સાપોની પૂજા કરવામાં આવે છે

અનંત 2. વસુકી 3 પદ્મ 4. મહાપદ્મ 5 તક્ષક, 6  કુલિર 7. કર્કટ 8. શંખ.

 

નાગ પંચમીની પૂજા વિધિ

– ઉપવાસ માટેની નાગ પંચમીની તૈયારી ચતુર્થીના દિવસથી શરૂ થઈ જાય છે.

– ચતુર્થીના દિવસએ એક ટાઈમ ખાવ.

– આ પછી, પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.

ALSO READ  આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને મનમાં સંતોષ અને રાજીપો રહેશે

– પૂજા માટે પાટલા પર નાગદેવની તસવીર  મુકો.

– હવે હળદર, કંકુ, ચોખા અને ફુલ અર્પિત કરીને સર્પ દેવની પૂજા કરો.

– કાચુ દૂધ, ઘી, ખાંડ મિક્સ કરીને લાકડીના પાટલા પર બેઠેલા સાપ દેવને અર્પણ કરો.

 

DHARMIK festival gujarat gujaratifestival nagpanchmi
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઆજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થશે
Next Article જેતપુરમાં સાતમ આઠમનો લોકમેળો બન્યો લૂંટ મેળો
Abtak Media

    Related Posts

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

    21/09/2023

    બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની મિલકતોનો કબજો બેન્કોને સોંપતા મામલતદારો

    21/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    21/09/2023

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    21/09/2023

    રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

    21/09/2023

    પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

    21/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.