Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી અનુચ્છેદ-370ને ખતમ કરવા અને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવા વિશે વિસ્તારથી વાત કરશે.

Advertisement

ચર્ચા અને દલીલો પછી આ બિલ સોમવારે રાજ્યસભામાંથી અને મંગળવારે લોકસભામાંથી પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહિ પછી ભાગલાની શરૂઆત પણ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.