ભગવાન ગણેશ વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશની કથાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશ પૂજાય છે. અહીં આપેલી તસ્વીરો આયર્લેન્ડમાં ૨૨ એકરમાં પથરાયેલી પવિત્ર જગ્યાની છે. જ્યાં ભગવાન ગણપતિની પ્રતિમાઓ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આ મૂર્તિઓ ભારતીય કારીગરો દ્વાર કોતરવામાં આવી છે. તામિલનાડુના કારીગરોએ પ્રતિમા બનાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ