Abtak Media Google News

ભગવાન ગણેશ વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશની કથાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશ પૂજાય છે. અહીં આપેલી તસ્વીરો આયર્લેન્ડમાં ૨૨ એકરમાં પથરાયેલી પવિત્ર જગ્યાની છે. જ્યાં ભગવાન ગણપતિની પ્રતિમાઓ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આ મૂર્તિઓ ભારતીય કારીગરો દ્વાર કોતરવામાં આવી છે. તામિલનાડુના કારીગરોએ પ્રતિમા બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.