જવાહર નવોદય વિઘાલય ધ્રાંગધ્રાના આચાર્યની યાદીમાં જણાવાયા અનુસાર જવાહર નવોદય વિઘાલયમાં ધો.૧૧ સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉર્તીણ થયેલ હોય તેવા વિઘાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજયમાં આવેલ જવાહર નવોદય વિઘાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી હશે તે મુજબ વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિઘાલયમાં રાજયના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવની માહીતી ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ, ૂૂૂ.ક્ષદતજ્ઞિાીક્ષય.લજ્ઞદ.શક્ષ ૂૂૂ. શક્ષદતીયિક્ષમફિક્ષફલફિ.જ્ઞલિ પર મળી શકશે તેમજ ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઇ છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ