Abtak Media Google News

જેતપુર શહેર માં અનેક સામાજીક કાર્યો કરતી સંસ્થા જેસીઆઈ જેતપુર દ્વારા જેસીઆઈ વિક દરમ્યાન ખેડુતો માટે ઓર્ગનીક ખેતી કેમ કરાય અને તેનાથી થતા ફાયદા માટેનો એક સેમિનાર બોરડી સમઢીયાળા ખાતે ગોઠવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ ને સફર બનાવવામાં સંસ્થા ના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક ,પ્રો.ચેરમેન જેસી રાજેશ શીંગાળા, ૠકઈ જેસી મહેશ રાદડિયા,કો-ચેરમેન જેસી પિન્ટુ ગજેરા,જેસી રાકેશ નાગર, જેસી રાહુલ સુવાગિયા,જેસી કલ્પેશ સખરેલીયા ,પુર્વ પ્રમુખ જેસી નિતેશ ઠુમરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.