Abtak Media Google News

ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટ ની માંગ ને લઈ ને પાલિતાણાઆહિર સમાજ દ્વારા પ્રધાનમંત્રી શ્રી ને આજ રોજ રેજીમેન્ટ ની માંગ સાથે ૩૦૦૦ થી પણ વધારેપોસ્ટકાર્ડ લખવા મા આવ્યા. જેમાં ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે,ભારત ના તમામ રાજ્ય ના પાઠયપુસ્તક મા રેજાંગલાના યુધ્ધ ની શોર્ય ગાથા નો સમાવેશ કરવામાં આવે,૧૮ નવેમ્બર નેરેજાંગલા દિવસ તરીકે જાહેર કરવામાં આવે એવી આહિર સમાજ ની મુખ્ય ૩ માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.