દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે સુપ્રીમ કોર્ટના જજ સહિત કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સહિત વિવિધ રાજયના જજોની હાજરીમાં રાજયભરમાં કાનુની સેવા કરતા સ્વયંસેવકોનોસન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતભરનું ગૌરવ એવા નાથાભાઈ ચાવડા પાલિતાણા કાનુનીસેવા સમિતિમાં અને નેશનલ લિગલ સર્વિસના માર્ગદર્શન નીચે પાલિતાણા જેલમાં ‘મારી જેલ મારી શાળા’ તથા સ્વચ્છતા અભિયાન અને વિવિધ સામાન્ય વર્ગના ઉતથાન માટે કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. આ નાથાભાઈ ચાવડા વ્યવસાયે શિક્ષક છે. તેઓ રજાના દિવસેપણ આવી સેવાકીય પ્રવૃતિ કરી નેશનલ લિગલ સર્વિસે નોંધ લઈ નેશનલ સન્માન કર્યું અને એકનવી પ્રેરણાત્મક કામગીરી કરી અને ભારતના તમામ રાજયોમાં ગુજરાતમાંથી એકમાત્ર પી.એલ.વી. પસંદ પામતા ગુજરાતનું પણગૌરવ વધારેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ