શહેરના ૨૫-જાગનાથ પ્લોટ ખાતે પાયોનીયર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તથા દર્દીઓને સસ્તાદરે સારવાર મળી શકે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલની શ‚આત કરવામાં આવી છે.આ હોસ્પિટલની શરૂઆત રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તથા આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તાદરે ન્યુરો સર્જરી થઈ શકે તે ઉદ્દેશ્યથી શ‚આત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આધુનિક યંત્રો તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે.આ હોસ્પિટલની ખાસિયતો વિશે જણાવતા પાયોનિયર હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેકટર તથા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આ હોસ્પિટલ મધ્યમવર્ગના લોકો માટે છે તથા એક અત્યંત આધુનિક કેન્દ્ર છે. જેમાં ૧૭ બેડની સુવિધા છે તથા ફેસિલિટીઝ ધરાવતું આઈ.સી.યુ.ની સુવિધા પણ રાખવામાં આવી છે.
Trending
- રાજકોટ: જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
- જામનગર : PGVCL દ્વારા સ્માર્ટ ડીઝીટલ મીટર સંદર્ભ વિશેષ પ્રયોગ કરાયો
- સુરતમાં હત્યારાઓ બન્યા બેફામ,ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી
- ભારતનો AI ની દુનિયા પર રાજ કરવાનું સપનું પૂરું થાય એવી પૂરી શક્યતા…
- પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં વધુ એકની ધરપકડ
- શિકારથી બચવા માટે પક્ષીઓની જેમ ઉડવામાં માહિર છે આ માછલી
- કેલ્શિયમ કાર્બાઈડથી પકાવવામાં આવે છે કેરી, સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી આ કેમિકલ?
- જો તમે પણ બાઇક ચલાવો છો, તો તમારી જાતને હીટસ્ટ્રોકથી આ રીતે બચાવો