શહેરના ૨૫-જાગનાથ પ્લોટ ખાતે પાયોનીયર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તથા દર્દીઓને સસ્તાદરે સારવાર મળી શકે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલની શ‚આત કરવામાં આવી છે.આ હોસ્પિટલની શરૂઆત રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તથા આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તાદરે ન્યુરો સર્જરી થઈ શકે તે ઉદ્દેશ્યથી શ‚આત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આધુનિક યંત્રો તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે.આ હોસ્પિટલની ખાસિયતો વિશે જણાવતા પાયોનિયર હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેકટર તથા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આ હોસ્પિટલ મધ્યમવર્ગના લોકો માટે છે તથા એક અત્યંત આધુનિક કેન્દ્ર છે. જેમાં ૧૭ બેડની સુવિધા છે તથા ફેસિલિટીઝ ધરાવતું આઈ.સી.યુ.ની સુવિધા પણ રાખવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર