Abtak Media Google News

વસ્ત્રાલ, અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રીય શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગ્વાર, રાજ્યના મંત્રી  દિલીપભાઈ ઠાકોર, પ્રતાપસિંહ જાડેજા તથા સાંસદશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.