Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા  પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવારની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા થાનગઢ પો.ઇન્સ. ડી.એમ.ઢોલ તા સ્ટાફની ટીમ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ સીરામીક ઔધોગીક વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિય મજુરોની જાતેથી વિજીટ કરાવામાં આવેલ હતી.

Advertisement

આ વિજીટ દરમ્યાન લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા થાનગઢ પો.ઇન્સ. ડી.એમ.ઢોલ તા સ્ટાફની ટીમ દ્વારા પરપ્રાંતિય મજુરો મહત્તમ સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય, સીરામીક એસોશિએશન સો મિટિંગ કરી, તેઓને કોઇ પણ જાતના ગભરાહટ વગર પોતાના રોજગાર-ધંધા કરવા તેમજ ખોટી અફવાઓથી ગભરાવવાની જરૂરીયાત ની તેમજ જિલ્લામાં રહેતાં પરપ્રાંતિય મજુરોની સુરક્ષા બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે તેમજ કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો નજીકના થાનગઢ પોલીસ સ્ટેશનનો તા પોલીસ કંટ્રોલ રૂમ અવા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવાી તાત્કાલીક પોલીસ મદદ મળી રહેશે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.