Abtak Media Google News

સરકારના નિયમોનું પાલન કરીને નિકળશે જગન્નાથ યાત્રા

અષાઢી બીજ નિમિતે  શહેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ભગવાન જગન્નાથજી વિશાળ યાત્રા નિકળે છે. ચાલુ વર્ષ નાના મૌવા રોડ પર આવેલ જય જગન્નાથ સ્વામી મંદિરના મહંત દ્વારા યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Img 20200530 Wa0002

મંદિરના મહંત ત્યાગી મોહનદાસ ગુરુ રામકિશોરદાસે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં યાત્રા અમે બંધ નહીં રાખીયે. જગન્નાથજીની યાત્રા તો નિકળશે. અમારી પરંપરા, અમારા નિયમોને અમે તોડી ન શકીએ તેમજ સરકાર જે નિયમ કહેશે એમનું પાલન કરીશું અને લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરવા અપીલ કરીશું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.