રાજુલાથી વડલી અને વડલીથી જાજંરડા, અમુલી, બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડમાં ફુટ થી બે ફુટના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે વાહનો ને ચલાવવામા ખુબજ મુશ્કેલી પડી રહી છે સગર્ભા બહેનો તેમજ વુધ્ધ બીમાર માણસોને આ રસ્તે પસાર થવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે આ રોડ જે ડામર રોડ છે પરંતુ હાલ માં ડામર રોડ કહેવા પુરતો જ છે આ રોડ ને છેલ્લા ધણા સમયથી રીપેરીંગ કરવામાં આવેલ નથી અને આ રજુઆત ને ધ્યાન માં લઇ વહેલી તકે રસ્તો તાત્કાલિક રીપેર કરવા આસીફભાઈ કાદરી એ માર્ગ અને મકાન વિભાગ તથા લાગતા વળગતા તંત્ર ને પત્ર પાઠવી ને રજુઆત કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ