Abtak Media Google News

કોલકાતા સ્થાનકવાસી જૈન સંઘ નવલખા ઉપાશ્રયે પૂજ્ય ધીરગુરૂ દેવ તથા સાદવીયુ પૂજફ નયનાજી મહારાજ સાહેબ, પૂજય મીનાજી મહારાજ સાહેબ અને પૂજય સુનંદાજી મહારાજ સાહેબ ખડગપુરથી કોલાઘાટ તથા રાહુલ કમાણી ઉહુબેરિયા થઇને ગઇકાલે હાવરાબ્રિજ થઇ મંગલ પદાર્પણ કર્યુ છે. સંઘના ટ્રસ્ટીઓ તેમજ જૈન ભવનના પ્રમુખ સહિતનાએ વિહારની વ્યવસ્થા કરી હતી.

આ તકે પૂજય ગુરૂદેવે જણાવ્યું હતુ કે કોરોના વાઇરસ મહામારીની વિકટ સ્થિતિમાં ડરવાની જરૂર નથી. બલ્કે સતત સાવધાની રાખવછ અતી જરૂરી છે. વધુમાં પૂજય ગુરૂદેવ મધ્યમંગલ લોગસ્સનો પાઠ અને આરોગ્ય બોહિલાભંનો જાય કરવા પ્રેરણા આપી હતી. તેમજ ઘરમાં બને તેટલી પ્રભુની ભક્તિ, સદ્દવાંચન અને આડોશી-પાડોશી ઉપયોગી રહેવા અનુરોધ કર્યો હતા. આ તકેે દિલેશભાઇ પટેલે ગુરૂવંદન વગેરેમાં વિવેક રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે જૈન સમાજમાં વ્યાપક ઉત્સાહ જોવા મળ્યો છે. આ તકે પૂજય ગુરૂદેવ મધ્યમંગલ લોગસ્સનો પાઠ અને આરોગ્ય બોહિલાભંનો જાય કરવા પ્રેરણા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.