Abtak Media Google News

કાલાવાડ તાલુકાના મકરાણી સણોસરાના મુળ વતની અને છેલ્લા ૩૦ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે કાલાવડ તાલુકામાંજ ફરજ બજાવતા રઘુભા જાડેજાની જામનગર જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી સંગઠનમાં પ્રમુખ તરીકેની વરણી થતા ઠેર ઠેરથી ગામે ગામના સરપંચ ઉપસરપંચે ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ તલાટી કમ મંત્રીઓ દ્વારા ઠેર ઠેરથી અભિંનદન મળી રહ્યા છે.

Advertisement

સર્વાનુમતે પ્રમુખ તરીકે રઘુભા એ. જાડેજા સચિવ તરીકે એસ.એસ. શર્મા ઉપપ્રમુખ, જે.એચ. સોરઠીયા, સદસચિવ રાજેશ ડી.ચાંદા, રાજય પ્રતિનિધિ રઘુવીરસિંહ વાળા, પી.સી. લીંબાણી, ખજાનચી હરદેવસિંહ વાઘેલા, ઓડીટર એન.કે.ચાવડા, કારોબારીસભ્ય, ડાયાલાલ વીરડા યજ્ઞેશભાઈ કણસાગરા, નરેન્દ્રસિંહ ગોહિલ, તથા એમ.એમ. શાપરીયા સહિતના હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.