કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા લોકડાઉન દરમિયાન કામ વિના બહાર નીકળતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને સૂચના આપ્યા બાદ ખૂદ પોલસી કમિશ્નર મનોજ અગ્રવાલ રૈયા ચોકડી ખાતે આવી પોલીસ સ્ટાફ દ્વારા કરાતા ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતુ ચેકીંગ માટે વધારે મંગાયેલ ૧૫ ડ્રોન કેમેરાનો વધુને વધુ ઉપયોગ કરવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. (તસવીર: કરન વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ