શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં રૂ ૩૫.૨૨ કરોડના ખર્ચ બનાવવામાં આવેલા ફલાય ઓવર બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ચિત્રનગરી દ્વારા બ્રિજના પીલર પર મન મોહક ચિત્રો દોરવામાં આવ્યા છે. બ્રિજ પર રોશની ગોઠવવામાં આવી હોય અને શણગારવામાં આવ્યો હોય રાત્રે મન માહેક નજારો જોવા મળી રહ્યા છે.
Trending
- નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલાં 200 થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા જોઈએ છે, તો ઘરે જ બનાવો આ રીતે
- કાળઝાળ ગરમીમાં બનાવો હોમમેડ નારિયેળનો આઈસ્ક્રીમ
- સુરત : આંતરરાજ્ય ગેંગનો ખૂંખાર શિવા મહાલિંગમ તેના બે સાગરીત સાથે ઝબ્બે