Abtak Media Google News

શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની વરણી જાહેર કરવામાં આવેલ છે. ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જ્યાં માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણકારી યોજનાઓની સાથેસાથ દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના દિલમાં પડેલી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સતાએ સેવાનું માધ્યમ રહી છે.

Screenshot 2 4

આ તકે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના આ નવનિયુક્ત હોદ્ેદારોને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઇ વાડોલીયા, મહામંત્રી જે.તી. ધામેચા, રત્નાભાઇ રબારી સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. ત્યારે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્ેદારોની વરણી નીચે મુજબ જાહેર કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.