Abtak Media Google News

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર ચાર પાંચ છ દ્વારા આયોજિત મહા આરતી અને મહાપ્રસાદ ને 31 10 ને સોમવારે સાંજે 7:15 એ આયોજન કરવામાં આવ્યું છે રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા વીરપુર ધામની જેમ 15 વર્ષ થયા કોઈપણ જાતની ભેટ સોગાત લેવામાં આવતી નથી મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લેવા સર્વ ભક્તોને અપીલ કરે છે

આ કાર્યક્રમને સફળ બનાવવા રાઘવજીભાઈ રાજાણી બાબુભાઈ હિંડોચા, રાકેશભાઈ પોપટ, ભીખાલાલ, ધર્મેન્દ્રભાઈ ચંદારાણા તેમજ કિર્તીબેન, જ્યોતિબેન ,નયનાબેન સહિતના જહમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.