Browsing: mahaprasad

નેશનલ ન્યુઝ વર્ષોના સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ અવસરને દિવાળીની…

’અબતક’ની મુલાકાતમાં સનાતન હિંદુ સંગઠનના આગેવાનોએ ધર્મોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને મહોત્સવમાં જોડાવવા કર્યો અનુરોધ ભગવાન રામચંદ્રજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણીનું રાજકોટમાં સનાતન…

રાજકોટના ખોડીયાર નગર ગોંડલ રોડ જય વિજય સ્કુલ પાસે 1ર બીજ સોનલ બીજ તા. ર3-3-023 ને ગુરૂવારે ભવ્ય લોકડાયરાનું આયોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.  જેમાં…

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર ચાર પાંચ છ દ્વારા આયોજિત મહા આરતી અને મહાપ્રસાદ ને 31 10 ને સોમવારે સાંજે 7:15…

થેલેસેમીયાના બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન જલારામ જયંતિ નીમીતે બાપાનના મંદિરે વર્ષોવર્ષથી વિવિધ પ્રસંગો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. તા. 31-10 ને સવારે 9 કલાકે…

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે પુરીમાં બિરાજતા જગન્નાથ ભગવાન જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ જૂનાગઢના ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ ભગવાન જગન્નાથજી…

ચારણીયા સમાજ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે: તડામાર તૈયારી સમસ્ત ચારણીયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ અષાઢીબીજની નાગબાઈજીની 14 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સાથે ભવ્ય…

તબીયતમાં સુધારા બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, હકુભા જાડેજા, ચિમનભાઇ સાપરિયા સહિતના રહ્યા ઉપસ્થિત અબતક, ભરત ગોહિલ, જામજોધપુર ગાયત્રી આશ્રમના પુ.લાલબાપુની તબીયત…

આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે વવાણીયામાં માતૃશ્રી રામબાઇમાં મંદિર ધામે આગામી તા. ર૮ -૧૦ ને સોમવારે સવારે ૯ કલાકે નુતનવર્ષ અન્નકુટ મહોત્સવ તથા સ્નેહમીલન તેમજ બપોરે મહાપ્રસાદનું…