રાજકોટ માસ્તર સોસાયટીમાં આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસના શિવરાત્રના બે દીવસ અગાવ થી જ શિવરાત્ર સુધી ત્રણ દીવસ છેલ્લા અગીયાર વર્ષથી ૨૧૦૦ કીલોગ્રામના બરફના શિવલિંગો બનાવી શિવભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે. ક્રિષ્ના ગૃપના અર્જુન બોરીચા, વિક્રમભાઈ બોરીચા, રવી બોરીચા, ઈન્દ્રજીત બોરીચા, દીશાંતભાઈ, જયેશભાઈ, દીપેશભાઈ, ગૌરવ ભાઈ દ્વારા જહેમત ઉઠાવી આસ્થાના પ્રતિક સમાન આ શિવલીંગોના હજારો ભક્તો દર્શનનો લાભ લ્યે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ