Abtak Media Google News

રાજકોટ માસ્તર સોસાયટીમાં આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસના શિવરાત્રના બે દીવસ અગાવ થી જ શિવરાત્ર સુધી ત્રણ દીવસ છેલ્લા અગીયાર વર્ષથી ૨૧૦૦ કીલોગ્રામના બરફના શિવલિંગો બનાવી શિવભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે. ક્રિષ્ના ગૃપના અર્જુન બોરીચા, વિક્રમભાઈ બોરીચા, રવી બોરીચા, ઈન્દ્રજીત બોરીચા, દીશાંતભાઈ, જયેશભાઈ, દીપેશભાઈ, ગૌરવ ભાઈ દ્વારા જહેમત ઉઠાવી આસ્થાના પ્રતિક સમાન આ શિવલીંગોના હજારો ભક્તો દર્શનનો લાભ લ્યે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.