Abtak Media Google News

રૈયા ગામ ખાતે શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. જેમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી તેમજ સાંજે ધાર્મીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તે અંતર્ગત ગઇકાલે ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોન્ટુ મહારાજે લતાવાસીઓને ડોલાવ્યા હતો.

તા.રર ને શનિવારના રોજ રામા મંડળનું આયોજન કરાયું છે. જેનો લાભ  લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.