ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદ હરહંમેશા જરીયાતમંદોની સેવા અર્થે કાર્ય કરવામાં માનતું હોઈ છે જેને ચરિતાર્થ કરવા તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વ્હીલચેર આપવામાં આવશે અને બીજી ઘણી વધી પ્રવૃત્તિઓ કરાવાશે અનાજ કીટનાં વિતરણને લઈ પ્રફુલભાઈએ જણાવ્યું હતુ કે ઘણા વર્ગનાં લોકો અનાજ ખરીદવામાં અશક્ષ્મ છે. જેથી જરીયાતમંદ લોકોને અનાજ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ