પી.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે આચાર્ય ઉમા સ્વાતિજી રચિત અને પૂ. ધીરગુરુદેવ સંકલિત સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કે.ડી. કરમુર, નિમેષ કોઠારીના હસ્તે જશાપર ખાતે કરવામાં આવેલ. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના પાયાના સિઘ્ધાંતોની ચિત્ર સહિત સમજુતી આપવામાં આવેલ છે. પુસ્તક જશાપર સેવા સંકુલ અને રાજકોટ ખાતે જશ, પ્રેમ, ધીર સંકુલ, પ-વૈશાલીનગર, રૈયા રોડ રાજકોટ-7 ખાતેથી અલ્પ મૂલ્યમાં મળી શકશે. શાસનપ્રગતિના સભ્ય બનવા ઉપરના સરનામે સંપર્ક કરવો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ