Abtak Media Google News

પી.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે આચાર્ય ઉમા સ્વાતિજી રચિત અને પૂ. ધીરગુરુદેવ સંકલિત સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કે.ડી. કરમુર, નિમેષ કોઠારીના હસ્તે જશાપર ખાતે કરવામાં આવેલ. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના પાયાના સિઘ્ધાંતોની ચિત્ર સહિત સમજુતી આપવામાં આવેલ છે. પુસ્તક જશાપર સેવા સંકુલ અને રાજકોટ ખાતે જશ, પ્રેમ, ધીર સંકુલ, પ-વૈશાલીનગર, રૈયા રોડ રાજકોટ-7 ખાતેથી અલ્પ મૂલ્યમાં મળી શકશે. શાસનપ્રગતિના સભ્ય બનવા ઉપરના સરનામે સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.