Abtak Media Google News

 

                 વૈજનાથ મહાદેવ મંદિરમાં અનોખો શણગાર

Screenshot 10 5

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે શિવભક્તોએ અનોખો શણગાર કરવામાં આવ્યો. વૈજનાથ મહાદેવ મંદિર માં ભારત દેશ માટે  જે ગર્વની બાબત કહી શકાઈ. તેમ ચંદ્રયાનનો 3નો શણગાર કરવામાં આવ્યો. ગામના યુવાનો દ્વારા વિવિધ રંગોથી શણગાર કરાયો હતો . . મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા .

 

સંજય દીક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.