Abtak Media Google News

      ભાણવડ સમાચાર

Screenshot 1 3

સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવ હનુમાનજી મંદિરનો 175મો પાટોત્સવ ભવ્ય આયોજનના ભાગરુપે રવિવારે દાદાના રથનું ભાણવડ ખાતે આગમન થવાનું છે .

આગામી તા.15.11.23 થી તા.22.11.23 સાત દિવસ સુધી સાળગપુર ખાતે 175 મો પાટોત્સવ નું ભવ્ય આયોજન છે જેના આમંત્રણ માટે બે રથ સંગ્રહ ગુજરાતના ભાગોમાં ફરી રહ્યા છે જેના ભાગરૂપે તા.17 ને રવિવાર ના રોજ ભાણવડ ખાતે સવારે રથનું આગમન થઈ રહ્યું છે દાદા ના રથને સત્કારવા ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે .

 

આનંદ પોપટ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.