Abtak Media Google News
એસજીવીપી અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ અમેરિકા ખાતે એસજીવીપી ગુરુકુલ ના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી વેદાંતસ્વરૂપ સ્વામી વગેરે સંતોના સાનિધ્યમાં પુલવામામાં માં ભારતી ભોમકા માટે શહિદ થયેલા આપણા જાબાજ સૈનિકોને આપી શ્રદ્ધાંજલી.2A02A0Aa 5A1B 46B5 940A E46E871E9B46
આ સભામાં શનિવારના પવિત્ર દિવસે અમેરિકા સ્થિત ૧૫૦ ભારતીય ભક્તોએ એક કલાક અખંડ મહામંત્રની ધુન તથા ૨૧ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.0Bbaf8Ff 637B 4056 9D4B 21E15108403C
ત્યાર બાદ બે મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ કરી હતી. ત્યાંના ભક્તોએ પોતાની ઉદારતાથી એક હજાર જેટલા યુએસ ડોલર શહિદોના પરિવાર માટે એકઠા કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.